6 Jun 2026, Sat

મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશધામ, બારેજા ખાતે 3 દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન

હોલ તથા અતિથિ નિવાસનું લોકાર્પણ અને સાથે જ પોથીયાત્રા, જયા કિશોરીજીના પ્રવચન, સાઈરામ દવેના કાર્યક્રમ...

નાણાકીય સાક્ષરતા, રોકાણકારોની જાગૃતિ અને સમજદારીભર્યા અને સલામત રોકાણ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે NSE એ રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું

Rajkot : નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) એ આજે ગુજરાતના રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ...

દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણનો સંદેશ લઈને આવશે ગુજરાતી ફિલ્મ ‘ક ખ ગ ઘ’; 20 ફેબ્રુઆરીએ થશે રિલીઝ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘નારી સશક્તિકરણ’ના સંકલ્પને સિનેમાના માધ્યમથી...

નવા વર્ષની ધમાકેદાર શરૂઆત: 1 જાન્યુઆરીએ રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘બિચારો બેચલર’, દર્શકોમાં ફિલ્મની આતુરતા

ગુજરાત: ગુજરાતી સિનેમા જગતમાં હાસ્ય અને પારિવારિક લાગણીઓનો મનોરંજક ડોઝ લઈને આવી રહી છે ફિલ્મ...

‘લાલો’ ફિલ્મની ટીમનો સન્માન સમારોહ: સિતારા અને ફિલ્મ ‘લાલો’ના મેકર્સે ગુજરાત ફિલ્મ સિટીને વિકસાવવા માટે ઉત્સાહ દર્શાવ્યો

‘લાલો’ ફિલ્મની ટીમનો સન્માન સમારોહ યોજાયો અમદાવાદ, ડિસેમ્બર, 2025- મનોરંજન અને મીડિયા ક્ષેત્રનું જાણીતું નામ...

SVF દ્વારા ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર લોન્ચ; પારિવારિક મનોરંજન સાથે લાગણીઓ અને હાસ્યનો અનોખો સંગમ

ફિલ્મ 9 જાન્યુઆરી, 2026ના રોજ થશે રિલીઝ ટ્રેલર લિંક- https://www.youtube.com/watch?v=GmcZhgEMC7E SVF દ્વારા મચ અવેઈટેડ ફિલ્મ...

ભારત-બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: હિન્દુ યુવાનની હત્યા અને વિરોધ પ્રદર્શનોને પગલે બંને દેશો આમને-સામને

નવી દિલ્હી/ઢાકા: ભારત અને પાડોશી દેશ બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે તણાવ...

ડાયાબિટીસ સ્ક્રિનિંગમાં કોરોના રેમેડીઝનો નવો વર્લ્ડ રેકોર્ડ , સમગ્ર ભારતમાં જનજાગૃતિ અભિયાન

પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડે એક જ દિવસે સૌથી વધુ ડાયાબિટીસ સ્ક્રિનિંગ કરી વિશ્વ...

ભા.દૂ.વિ.પ્રા દ્વારા સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં મોબાઇલ સેવાની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

Surat, December, 2025: ભારતીય દૂરસંચાર વિનિયમક પ્રાધિકરણ (ભા.દૂ.વિ.પ્રા) એ સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની માહિતી માટે નવેમ્બર...